માં.....!

માં.....!
હું બાળ્ક હતો ત્યારે રમી-રખડી-થાકીને તારા ખોળામાં આવીને સુઈ જતો. જ્યારે હવે, મગજ્ને કોઈ વાત્નો જવાબ ન જડે તયારે ભ્ટ્કી-થાકીને સરધ્ધાના ખોળામાં આવીને સુઈ જઉ છું.

સર્જક

સર્જક
ઝાકળ-બીંદુનું સૌદ્ર્ય હીરા કર્તાં કીંમ્તી હોય છે., કારણ કે એનુ સર્જન આપ્ણે નથી કર્યું.

Sunday, April 4, 2010

હે...,ભગ્વાન 

મારો અધીકાર

કારણ માંગ્વાનો નથી,

કર્મ  કરે જવાનો છે. 

એ પણ તારી મર્જી મુજબ જ

No comments:

Post a Comment