માં.....!

માં.....!
હું બાળ્ક હતો ત્યારે રમી-રખડી-થાકીને તારા ખોળામાં આવીને સુઈ જતો. જ્યારે હવે, મગજ્ને કોઈ વાત્નો જવાબ ન જડે તયારે ભ્ટ્કી-થાકીને સરધ્ધાના ખોળામાં આવીને સુઈ જઉ છું.

સર્જક

સર્જક
ઝાકળ-બીંદુનું સૌદ્ર્ય હીરા કર્તાં કીંમ્તી હોય છે., કારણ કે એનુ સર્જન આપ્ણે નથી કર્યું.

Tuesday, March 30, 2010

sahitya

SUBJECT CAN NOT BE THE OBJECT AT THE SAME TIME AND PLACE.


( અનુભવ કર્નાર

પોતે પોતાને માટે

અનુભવનો િવ્ષ્ય 

બની શકે નહી.)